Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણ જિલ્લા પ્રશાસને બિપરજોય તોફાનની ગંભીરતાને નજર સમક્ષ રાખી આજથી 17મી જૂન સુધી રામસેતૂ અને નમો પથ બીચ રોડ બંધ કરવાનો આદેશ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં ઝીરો કેઝ્‍યુલીટી સુનિヘતિ કરવા અને ચક્રવાતી તોફાન બિપરજોયથી થનારા સંભવિત નુકસાનને ઓછામાં ઓછું કરવાના દૃષ્‍ટિકોણથી પ્રશાસને કલમ 144 અંતર્ગત પ્રદાન કરેલી શક્‍તિઓનો પ્રયોગ કરી મોટી દમણમાં જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ બીચ અને નાની દમણમાં સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક સુધીના સી-ફ્રન્‍ટને 17મી જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

Leave a Comment