September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

અનાવિલ હોલમાં ચાલતી તડામાર પૂર્વ તૈયારીઓ : 3 થી 4 હજાર અનાવિલો કાર્યક્રમમાં સહભાગી બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલ શુક્રવારે વાપી અનાવિલ હોલમાં 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંગઠન દ્વારા આ બીજો સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે.
વાપી વિસ્‍તારમાં વસતા અનાવિલ સમાજ માટે ખુબ મહત્ત્વનો પ્રસંગ એટલે બટુકોના યજ્ઞપવિત સંસ્‍કાર જેને લગ્ન પ્રસંગ જેટલો મુલ્‍યવાન લેખાય છે. તેથી વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલે દ્વિતિય સામુહિક યજ્ઞોપવિત કાર્યક્રમ અનાવિલ હોલમાં યોજાનાર છે. અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા અનાવિલ હોલમાં બે દિવસથી પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં 40 બટુકોનો સામુહિક યજ્ઞોપવિત સ્‍વજનોની વિશાળ હાજરીમાં થશે. કાર્યક્રમમાં સમાજના ત્રણથી ચાર હજાર અનાવિલો સહભાગી થશે.

Related posts

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

વાપીના મહિલાચિત્રકારે અયોધ્‍યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્‍ટિંગ એનાયત કર્યું

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારે આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે 62મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment