October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણ જિલ્લા પ્રશાસને બિપરજોય તોફાનની ગંભીરતાને નજર સમક્ષ રાખી આજથી 17મી જૂન સુધી રામસેતૂ અને નમો પથ બીચ રોડ બંધ કરવાનો આદેશ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં ઝીરો કેઝ્‍યુલીટી સુનિヘતિ કરવા અને ચક્રવાતી તોફાન બિપરજોયથી થનારા સંભવિત નુકસાનને ઓછામાં ઓછું કરવાના દૃષ્‍ટિકોણથી પ્રશાસને કલમ 144 અંતર્ગત પ્રદાન કરેલી શક્‍તિઓનો પ્રયોગ કરી મોટી દમણમાં જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ બીચ અને નાની દમણમાં સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક સુધીના સી-ફ્રન્‍ટને 17મી જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશ મુલાકાતના સંદર્ભમાં પ્રદેશ ભાજપ ઉદ્યોગ પ્રકોષ્ઠ દ્વારા ઉદ્યમીઓ સાથે કરાયેલું સંવાદ બેઠકનું આયોજન

vartmanpravah

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment