December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણ જિલ્લા પ્રશાસને બિપરજોય તોફાનની ગંભીરતાને નજર સમક્ષ રાખી આજથી 17મી જૂન સુધી રામસેતૂ અને નમો પથ બીચ રોડ બંધ કરવાનો આદેશ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં ઝીરો કેઝ્‍યુલીટી સુનિヘતિ કરવા અને ચક્રવાતી તોફાન બિપરજોયથી થનારા સંભવિત નુકસાનને ઓછામાં ઓછું કરવાના દૃષ્‍ટિકોણથી પ્રશાસને કલમ 144 અંતર્ગત પ્રદાન કરેલી શક્‍તિઓનો પ્રયોગ કરી મોટી દમણમાં જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ બીચ અને નાની દમણમાં સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક સુધીના સી-ફ્રન્‍ટને 17મી જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

vartmanpravah

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

દમણની ઝરી આશ્રમ શાળામાં 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનો આરંભઃ સરકારી શાળાના 55થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી: સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓના ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ ઉપર પડનારૂં ફોકસ

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

Leave a Comment