Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા અમૃત સરોવર મિશન હેઠળ ‘મનરેગા’ યોજના અંતર્ગત પ્રદેશમાં નદીઓ ઉપર પચાસથી વધુ અમૃત સરોવર-ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરંગી અને આંબોલીમાં નિર્માણ પામી રહેલા અમૃત સરોવર-ચેકડેમ થકી ગામના લોકો રોજગારી મેળવી રહ્યા છે.
અમૃત સરોવર-ચેકડેમ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી બોર અને કૂવાના જળસ્‍તરો ઊંચા આવી રહ્યા છે અને પીવાના પાણી-સિંચાઈની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમૃત સરોવરનું નિર્માણ અને તેનું સંરક્ષણ કરી સામુહિક સરોવરનું નદીઓ સાથે જોડાણ કરી જળ ક્ષેત્રના વિકાસને પ્રોત્‍સાહન આપવાનો પ્રયાસ દાનહ જિ.પં. દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment