Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા અમૃત સરોવર મિશન હેઠળ ‘મનરેગા’ યોજના અંતર્ગત પ્રદેશમાં નદીઓ ઉપર પચાસથી વધુ અમૃત સરોવર-ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરંગી અને આંબોલીમાં નિર્માણ પામી રહેલા અમૃત સરોવર-ચેકડેમ થકી ગામના લોકો રોજગારી મેળવી રહ્યા છે.
અમૃત સરોવર-ચેકડેમ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી બોર અને કૂવાના જળસ્‍તરો ઊંચા આવી રહ્યા છે અને પીવાના પાણી-સિંચાઈની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમૃત સરોવરનું નિર્માણ અને તેનું સંરક્ષણ કરી સામુહિક સરોવરનું નદીઓ સાથે જોડાણ કરી જળ ક્ષેત્રના વિકાસને પ્રોત્‍સાહન આપવાનો પ્રયાસ દાનહ જિ.પં. દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment