Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈમાં કાર્યરત આર.ઓ.બી.નો સ્‍લેબ ધરાશાયી

સંજાણ બ્રીજના ગાબડા પડવાની ચકચારી ઘટના બાદ
બીજી ઘટના સામે આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: અત્‍યારે વાપી નજીક બલીઠા અને મોરાઈ ખાતે આર.ઓ.બી.ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોરાઈના કાર્યરત રેલવે ઓવર બ્રિજ (આર.ઓ.બી.)નો એક ગડર ધરાશાયી થઈ છે તેથી બ્રિજની કામગીરી સામે અને ઠેકેદાર સામેપ્રશ્ન ઉભો થવા પામેલ છે.
ઘટના અંગે પીડબલ્‍યુડીના અધિકારીએ સ્‍વિકાર્યું છે. બ્રીજની ગડર નીચે પડી ગઈ છે. જો કે ઘટનામાં કોઈ જાનહાની કે અન્‍ય કોઈ નુકશાન થવા પામેલ નથી. બલીઠા ફાટક અને મોરાઈમાં બન્ને જગ્‍યાએ આર.ઓ.બી.ના કામ ચાલી રહ્યા છે. તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરવા જહેમત ઉઠાવી રહેલ પરંતુ કામની ગુણવત્તા ઉપર પણ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે સંજાણ બ્રીજના ગાબડા પડવાની ઘટના બાદ આ બીજી ઘટના સામે આવી છે.

Related posts

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

Leave a Comment