December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈમાં કાર્યરત આર.ઓ.બી.નો સ્‍લેબ ધરાશાયી

સંજાણ બ્રીજના ગાબડા પડવાની ચકચારી ઘટના બાદ
બીજી ઘટના સામે આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: અત્‍યારે વાપી નજીક બલીઠા અને મોરાઈ ખાતે આર.ઓ.બી.ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોરાઈના કાર્યરત રેલવે ઓવર બ્રિજ (આર.ઓ.બી.)નો એક ગડર ધરાશાયી થઈ છે તેથી બ્રિજની કામગીરી સામે અને ઠેકેદાર સામેપ્રશ્ન ઉભો થવા પામેલ છે.
ઘટના અંગે પીડબલ્‍યુડીના અધિકારીએ સ્‍વિકાર્યું છે. બ્રીજની ગડર નીચે પડી ગઈ છે. જો કે ઘટનામાં કોઈ જાનહાની કે અન્‍ય કોઈ નુકશાન થવા પામેલ નથી. બલીઠા ફાટક અને મોરાઈમાં બન્ને જગ્‍યાએ આર.ઓ.બી.ના કામ ચાલી રહ્યા છે. તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરવા જહેમત ઉઠાવી રહેલ પરંતુ કામની ગુણવત્તા ઉપર પણ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે સંજાણ બ્રીજના ગાબડા પડવાની ઘટના બાદ આ બીજી ઘટના સામે આવી છે.

Related posts

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

Leave a Comment