March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશની તમામ શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ કરાયેલા મેગા આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાનમાં આજે દાદરા નગર હવેલીના માંદોની, દૂધની, આંબોલી, ખાનવેલ, દપાડા, રખોલી, કિલવણી, રાંધા, દાદરા અને નરોલી વિસ્‍તારના કુલ 12236 વિદ્યાર્થીઓ અને આંગણવાડી બાળકોનું સ્‍ક્રીનિંગ કરવામાં આવ્‍યું હતું. બાળકોનું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ કરી રહેલ આરોગ્‍ય વિભાગના કર્મીઓ તથા બાળકો તસવીરમાં દૃશ્‍યમાન થાય છે.

Related posts

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

Leave a Comment