Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ટૂંક જ સમયમાં ગણેશ મહોત્‍સવ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અનેક મંડળો અવનવા ડેકોરેશન કરી ગણેશજીના દર્શનની સાથે મનોરંજન પણ પૂરું પાડતા હોય છે.
ભારત ભરમાં ચારધામની યાત્રા સૌથી કઠિન માનવામાં આવે છે. જેમાં કેદારનાથના દર્શન નસીબદારો જ કરી શકે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ સ્‍થાપના કરતા જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળના યુવાનો શ્રી કેદારનાથજીનો ફોટો જોઈ જેઓ કેદારનાથ જઈ શકતા નથી તેઓને અહીં જ કેદારનાથના દર્શન કરાવવાના શુભ આશ્રયથી પારડી જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળ ખાતે આબેહૂબ કેદારનાથજીનું મંદિર બનાવી ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અહીં જ સૌ ભક્‍તોને કેદારનાથજીના દર્શન કરાવશે.

Related posts

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment