April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ટૂંક જ સમયમાં ગણેશ મહોત્‍સવ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અનેક મંડળો અવનવા ડેકોરેશન કરી ગણેશજીના દર્શનની સાથે મનોરંજન પણ પૂરું પાડતા હોય છે.
ભારત ભરમાં ચારધામની યાત્રા સૌથી કઠિન માનવામાં આવે છે. જેમાં કેદારનાથના દર્શન નસીબદારો જ કરી શકે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ સ્‍થાપના કરતા જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળના યુવાનો શ્રી કેદારનાથજીનો ફોટો જોઈ જેઓ કેદારનાથ જઈ શકતા નથી તેઓને અહીં જ કેદારનાથના દર્શન કરાવવાના શુભ આશ્રયથી પારડી જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળ ખાતે આબેહૂબ કેદારનાથજીનું મંદિર બનાવી ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અહીં જ સૌ ભક્‍તોને કેદારનાથજીના દર્શન કરાવશે.

Related posts

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment