December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ટૂંક જ સમયમાં ગણેશ મહોત્‍સવ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અનેક મંડળો અવનવા ડેકોરેશન કરી ગણેશજીના દર્શનની સાથે મનોરંજન પણ પૂરું પાડતા હોય છે.
ભારત ભરમાં ચારધામની યાત્રા સૌથી કઠિન માનવામાં આવે છે. જેમાં કેદારનાથના દર્શન નસીબદારો જ કરી શકે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ સ્‍થાપના કરતા જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળના યુવાનો શ્રી કેદારનાથજીનો ફોટો જોઈ જેઓ કેદારનાથ જઈ શકતા નથી તેઓને અહીં જ કેદારનાથના દર્શન કરાવવાના શુભ આશ્રયથી પારડી જૂની મામલતદાર સ્‍થિત બ્રહ્મદેવ મંડળ ખાતે આબેહૂબ કેદારનાથજીનું મંદિર બનાવી ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન અહીં જ સૌ ભક્‍તોને કેદારનાથજીના દર્શન કરાવશે.

Related posts

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મુંબઈ આઈઆઈટીના સહયોગથી પાવર સિસ્‍ટમ, પાવર સપ્‍લાય અને પાવર સિસ્‍ટમ ઘટકોના માળખા ઉપર યોજાયેલ વ્‍યાખ્‍યાન

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

Leave a Comment