Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

સ્‍થાનિક આગેવાનો, કાર્યકરોએ ધરમપુર શહેરમાં રેલી કાઢી આવેદન પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પડઘા ધરમપુરમાં પણ પડયા હતા. ધરમપુર તાલુકામાં આદિવાસી વિસ્‍તારો સંપુર્ણ બંધ રહ્યાહતા.
એસ.સી., એસ.ટી. અનામત અંગે માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણયના વિરોધમાં ધરમપુર સંપુર્ણ બંધ રહ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને સુત્રોચ્‍ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્‍યાં મહામહિમ રાષ્‍ટ્રપતિને શ્રી મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવાયું હતું. આદિવાસી સમાજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્‍યું હતું. તેના જાહેર આબાર માનવામાં આવ્‍યો હતો. મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment