January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન વાપી ખાતે થયું હતું. આજરોજ પ્રથમ દિવસે વાપીના છરવાડા ખાતે આવેલ ઓસવાલ હોલ ખાતે 500 થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા, શિબિરમાં મુખ્‍ય મહેમાન તરીકે બી.કે. રશ્‍મિદીદી બ્રહ્માકુમારી સંસ્‍થા વાપી, વિઠ્ઠલભાઈપટેલ ભૂતપૂર્વ પ્રમુખ વાપી નગરપાલિકા અને રાજુભાઈ ભાલાણી વાપી તાલુકા પ્રમુખ ભારત સ્‍વાભિમાન ટ્રસ્‍ટ, ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિષપાલજી તેમજ સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલાસડ ડિસ્‍ટ્રીક્‍ટ કોઓર્ડીનેટર નિલેશ કોસિયા શિબિરનું સંચાલન કરી રહ્યા છે. શિબિરને સફળ બનાવવા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના વાપી અને ઉમરગામ તાલુકાના યોગ કોચ અને યોગ ટ્રેનર પરિશ્રમ કરી રહ્યા છે.

Related posts

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

વાપી એલ. જી. હરિયા સ્‍કૂલના બાળકો આંતર સ્‍કૂલ ક્‍વિઝ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

Leave a Comment