Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા અધ્‍યક્ષ હરિશભાઈ પટેલના નેતૃત્‍વમાં નિકળેલી વિશાળ બાઈક રેલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા દ્વારા પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ અને ઓ.બી.સી. મોરચાના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. ત્‍યારબાદ વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાજપના રાષ્‍ટ્રીય ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

સેલવાસ રીંગ રોડ પર ચાલકે ટેમ્‍પો ડિવાઈડર કુદાવી પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે અથડાવી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

વાપી રોટરી નવરાત્રી થનગનાટમાં ‘થનગનાટ’ ચરમસીમાએ: પોલીસ પરિવારો સહિત યૌવન ધન હિલોળે ચઢ્યું

vartmanpravah

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

Leave a Comment