Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી બાલાજી મંદિર સ્‍થિત શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભક્‍તિભાવ પૂર્વક ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અગાઉ આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં કરવામાં આવતું હતું. જે હવે આ વર્ષથી ભક્‍તોને દર્શનાર્થે આવવા-જવા માટે કોઈ તકલીફ નહીં પડે તેહેતુથી સેલવાસના આમલી બાલાજી મંદિરના ગ્રાઉન્‍ડમાં ગણેશજીની સ્‍થાપના કરવામાં આવેલ છે, જેનો ભાવિકભક્‍તો દર્શનનો લ્‍હાવો લઈ રહ્યા છે અને ધન્‍યતા અનુભવી રહ્યા છે. આ મંડળમાં સવારે અને સાંજે આરતી તથા ભજન કરવામાં આવે છે.

Related posts

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment