April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.25: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં ફરતું દવાખાનાની અંદર એક ઈમરજન્‍સી કેસ આવ્‍યો હતો. જેથી તરત જ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર માટે ટીમ પહોંચી ગઈ હતી. ત્‍યાં જઈને ડોક્‍ટરે સ્‍થળ પર જઈને ગાયને જોતા ચાર મહિનાનું નાનું વાછરડાને પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળ્‍યું હતું. જેથી ડોકટરે વધુ તપાસ કરતાં ખબર પડી કે, વાછરડા ને હરન્‍યાં છે.
emri green helth services સંસ્‍થાના ડોક્‍ટર ભાવિકાબેન અને પાઈલોટ હેતલભાઈ અને સાઉથ ગુજરાતનાં પ્રોગ્રામ મેનેજર ડોક્‍ટર પ્રિયાંકે મળીને હરન્‍યાનું ઓપરેશન કરી મૂળમાંથી કાઢી નાંખ્‍યુ હતું. વાછરડાને હરન્‍યાના દુઃખાવામાંથી મુક્‍ત કરી, તેનો જીવ બચાવ્‍યો હતો. સારી કામગીરી બદલ ટીમને અભિનંદન પાઠવ્‍યા હતાં.

Related posts

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

વાપી રહેણાંક વિસ્‍તારમાંથી છેલ્લા બે મહિનામાં 200 ઉપરાંત સાપ રેસ્‍ક્‍યૂ કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદાનો સિલસિલો યથાવત

vartmanpravah

Leave a Comment