October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક શ્રી મનોજ કુમાર પાંડેયના નેતૃત્‍વમાં સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રમાં કાર્યરત આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલને દાદરા નગર હવેલી અને દમણ-દીવથી ‘‘શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા”ના પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પુરસ્‍કાર આજે નવી દિલ્‍હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમ પ્રોટોકોલ ફોર મેનેજમેન્‍ટ ઓફમાલન્‍યુરિસ્‍ટ ચિલ્‍ડ્રનના સમારંભમાં શુભારંભ અવસર ઉપર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશની સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રની આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલ સમગ્ર પ્રદેશ માટે ગૌરવરૂપ પણ બની છે.

Related posts

રાનવેરી કલ્લા ગામે અગાઉની બોલાચાલીની અદાવતે બેને માર મરાતા બંને ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા: પોલીસે બનાવમાં ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

vartmanpravah

Leave a Comment