Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક શ્રી મનોજ કુમાર પાંડેયના નેતૃત્‍વમાં સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રમાં કાર્યરત આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલને દાદરા નગર હવેલી અને દમણ-દીવથી ‘‘શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા”ના પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પુરસ્‍કાર આજે નવી દિલ્‍હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમ પ્રોટોકોલ ફોર મેનેજમેન્‍ટ ઓફમાલન્‍યુરિસ્‍ટ ચિલ્‍ડ્રનના સમારંભમાં શુભારંભ અવસર ઉપર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશની સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રની આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલ સમગ્ર પ્રદેશ માટે ગૌરવરૂપ પણ બની છે.

Related posts

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની મહિલા રાત્રિ ફૂટબોલ મેચની શાનદાર શરૂઆત

vartmanpravah

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

દાનહના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર દૂધની-સિંદોનીમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાનો સંકલ્‍પ

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

Leave a Comment