April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક શ્રી મનોજ કુમાર પાંડેયના નેતૃત્‍વમાં સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રમાં કાર્યરત આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલને દાદરા નગર હવેલી અને દમણ-દીવથી ‘‘શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા”ના પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પુરસ્‍કાર આજે નવી દિલ્‍હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમ પ્રોટોકોલ ફોર મેનેજમેન્‍ટ ઓફમાલન્‍યુરિસ્‍ટ ચિલ્‍ડ્રનના સમારંભમાં શુભારંભ અવસર ઉપર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશની સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રની આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલ સમગ્ર પ્રદેશ માટે ગૌરવરૂપ પણ બની છે.

Related posts

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 200 દિવસ પૂર્ણઃ વાયદાઓ ઠેરના ઠેર

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઈથી લાકડા ભરેલો ટેમ્‍પો જપ્ત કરાયો

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

Leave a Comment