Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: અંદાજિત છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીવના જાલંધર દરિયાઈ કિનારાની પટ્ટી ઉપર એક નેવી જહાજ ફરી રહ્યુ છે, ત્‍યારે દીવના લોકો માટે અનેક તર્કવિતર્કો સર્જાયા છે, પરંતુ આ જહાજની માહિતી પોર્ટ ઓફિસર સુકર આંજણી પાસે લેતા તેમણે જણાવ્‍યું હતું કે, આ જહાજ નેવીનું જહાજ છે, જે મુંબઈથી થોડા દિવસો પહેલા પણ આવ્‍યું છે, અને હાલ હજુ દીવમાં ફરી રહ્યુ છે.
પોર્ટ ઓફિસર સુકર આંજણીના જણાવ્‍યા મુજબ તે ટાઈડ સર્વે માટે દીવ પહોંચ્‍યું છે અને તે દીવ ખાતે બે ત્રણ દિવસ દરમિયાન દરિયામાં આવતી ભરતી ઓટ તથા હાલ દરિયામાં થતા ફેરફારો વગેરે અંગે નિરિક્ષણ કરશે, અને રિપોર્ટ તૈયાર કરી હાઈ ઓથોરિટીને સોંપવામાંઆવશે.

Related posts

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

Leave a Comment