October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: અંદાજિત છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીવના જાલંધર દરિયાઈ કિનારાની પટ્ટી ઉપર એક નેવી જહાજ ફરી રહ્યુ છે, ત્‍યારે દીવના લોકો માટે અનેક તર્કવિતર્કો સર્જાયા છે, પરંતુ આ જહાજની માહિતી પોર્ટ ઓફિસર સુકર આંજણી પાસે લેતા તેમણે જણાવ્‍યું હતું કે, આ જહાજ નેવીનું જહાજ છે, જે મુંબઈથી થોડા દિવસો પહેલા પણ આવ્‍યું છે, અને હાલ હજુ દીવમાં ફરી રહ્યુ છે.
પોર્ટ ઓફિસર સુકર આંજણીના જણાવ્‍યા મુજબ તે ટાઈડ સર્વે માટે દીવ પહોંચ્‍યું છે અને તે દીવ ખાતે બે ત્રણ દિવસ દરમિયાન દરિયામાં આવતી ભરતી ઓટ તથા હાલ દરિયામાં થતા ફેરફારો વગેરે અંગે નિરિક્ષણ કરશે, અને રિપોર્ટ તૈયાર કરી હાઈ ઓથોરિટીને સોંપવામાંઆવશે.

Related posts

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

Leave a Comment