Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત, વાપી સ્‍વામિનારાયણના કપિલદાસ સ્‍વામીજી, હવેલીના પૂ. ગોવિંદરાજ મહારાજ અને પુનાટ આશ્રમના સંતશ્રી અખંડાનંદજી સાથે 22/01/24ના રોજ રામજન્‍મભૂમિ અયોધ્‍યા ખાતે ભગવાન શ્રી રામજીના અભિષેક પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેશે. ખજાનચી શ્રી જીનેશભાઈ નાહરજી, શ્રી તેજસિંહ ભદોરીયાજી, જિલ્લા ઉપાધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ પાયકજી, જીલ્લા કોષાધ્‍યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ સાથે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ કાર્યવાહ તમામ સંતોને અયોધ્‍યાની મુલાકાતે આવવા આમંત્રણ આપ્‍યુ હતું. ભગવાન રામજીના અપાર આશીર્વાદ બધા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.

Related posts

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

રાનવેરી કલ્લા ગામે અગાઉની બોલાચાલીની અદાવતે બેને માર મરાતા બંને ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા: પોલીસે બનાવમાં ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment