Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત, વાપી સ્‍વામિનારાયણના કપિલદાસ સ્‍વામીજી, હવેલીના પૂ. ગોવિંદરાજ મહારાજ અને પુનાટ આશ્રમના સંતશ્રી અખંડાનંદજી સાથે 22/01/24ના રોજ રામજન્‍મભૂમિ અયોધ્‍યા ખાતે ભગવાન શ્રી રામજીના અભિષેક પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેશે. ખજાનચી શ્રી જીનેશભાઈ નાહરજી, શ્રી તેજસિંહ ભદોરીયાજી, જિલ્લા ઉપાધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ પાયકજી, જીલ્લા કોષાધ્‍યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ સાથે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ કાર્યવાહ તમામ સંતોને અયોધ્‍યાની મુલાકાતે આવવા આમંત્રણ આપ્‍યુ હતું. ભગવાન રામજીના અપાર આશીર્વાદ બધા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.

Related posts

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

vartmanpravah

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

Leave a Comment