January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત, વાપી સ્‍વામિનારાયણના કપિલદાસ સ્‍વામીજી, હવેલીના પૂ. ગોવિંદરાજ મહારાજ અને પુનાટ આશ્રમના સંતશ્રી અખંડાનંદજી સાથે 22/01/24ના રોજ રામજન્‍મભૂમિ અયોધ્‍યા ખાતે ભગવાન શ્રી રામજીના અભિષેક પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેશે. ખજાનચી શ્રી જીનેશભાઈ નાહરજી, શ્રી તેજસિંહ ભદોરીયાજી, જિલ્લા ઉપાધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ પાયકજી, જીલ્લા કોષાધ્‍યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ સાથે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ કાર્યવાહ તમામ સંતોને અયોધ્‍યાની મુલાકાતે આવવા આમંત્રણ આપ્‍યુ હતું. ભગવાન રામજીના અપાર આશીર્વાદ બધા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.

Related posts

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીની ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ કોલેજ રોણવેલ વલસાડમાં શિક્ષણ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં દાનહના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા સની ભીમરાએ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મુંબઈ સુરતના નિષ્‍ણાત ડોક્‍ટરોની સેવા લેવા રજૂ કરેલો પ્રસ્‍તાવ

vartmanpravah

Leave a Comment