Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી સ્‍થિત ગ્રીડ ખાતે નેશનલ નંબર 8 પર આવેલ નિરાલી હોસ્‍પિટલ કેન્‍સરની સારવાર માટે જાણીતી છે. 18/12/2023ને સોમવારના રોજ ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ ખાતે શરૂ થયો છે. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ પરિપૂર્ણ રીતે મોડર્ન અને એડવાન્‍સ ટેકનોલોજીથી ભરપૂર છે અને સંપૂર્ણ વર્ગને ઉપચાર કરવા માટે સક્ષમ છે. નિરાલી હોસ્‍પિટલે અપાર સમયમાં વિશ્વ સર્વોત્તમ ચિકિત્‍સા અને ઉપચારનું નામ કર્યું છે. ગાયનેકોલોજી એન્‍ડ ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ 24×7 ઉપલબ્‍ધ ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રીશિયન્‍સ ટીમ છે. નિરાલી હોસ્‍પિટલની ટીમમાં ડૉ. નીલમ સોલંકી અને ડૉ. જૂહી દેસાઇ અનુભવી ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ છે. બન્ને અભ્‍યાસુ ડોકટર દ્વારા ઉદ્ધાટન નિમિતે સરસ માહિતીસભર માહિતી આપવામાં આવી હતી. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગમાં,સ્ત્રીઓના સંબંધિત બધા ઉપચારો, ડિલિવરી, લેપ્રોસ્‍કોપિક ગાયનેકોલોજી પ્રક્રિયાઓ, ટિકાકરણ સુવિધાઓ, ફત્‍ઘ્‍શ્‍ત અને ભ્‍ત્‍ઘ્‍શ્‍ત, અને બધા વિશેષજ્ઞતાઓ એક છત હેઠળ નિરાલી હોસ્‍પિટલના ઘ્‍ચ્‍બ્‍,કમાંડર જેલ્‍સન કાવલક્કટ, કહ્યું છે કે અમે શ્રેષ્ઠ ગુણવત્તામાં ઉચ્‍ચ માનમાં વધુ સારવાર પ્રદાન કરવામાં પ્રતિબદ્ધ છીએ. નવસારીની નિરાલી હોસ્‍પિટલમાં આયુષ્‍માન ભારત અને મા કાર્ડ યોજના સુવિધાઓ ટૂંકા સમયમાં ઉપલબ્‍ધ છે. નવા વિભાગના ઉદ્‌ઘાટન સમારોહમાં નવસારીની વિવિધ સંસ્‍થાની મહિલાઓ, પ્રતિષ્ઠિત ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

vartmanpravah

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

ભાજપની જાહેર સભામાં જનમેદની લાવવા પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે ભજવેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

પારસી ધર્મસ્‍થાનોના વિકાસ માટે અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment