Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય તટ ઉપર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પસાર કરેલા પોતાના અમૂલ્‍ય સમયથી વિશ્વભરના લોકોમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત માટે જાગેલી ઉત્તેજના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.04 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી કેટલીક પળોનો આનંદ ઉઠાવ્‍યો હતો. જે સમગ્ર લક્ષદ્વીપ માટે યાદગાર ઘટના બની છે. પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય સમુદ્ર તટ વચ્‍ચે પોતાનો કેટલોક અમૂલ્‍ય સમય પણ પસાર કર્યો હતો. જેના કારણે વિશ્વભરના લોકોમાં લક્ષદ્વીપની મુલાકાત માટે ઉત્તેજના પણ જાગી છે.

Related posts

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment