Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય તટ ઉપર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પસાર કરેલા પોતાના અમૂલ્‍ય સમયથી વિશ્વભરના લોકોમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત માટે જાગેલી ઉત્તેજના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.04 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી કેટલીક પળોનો આનંદ ઉઠાવ્‍યો હતો. જે સમગ્ર લક્ષદ્વીપ માટે યાદગાર ઘટના બની છે. પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય સમુદ્ર તટ વચ્‍ચે પોતાનો કેટલોક અમૂલ્‍ય સમય પણ પસાર કર્યો હતો. જેના કારણે વિશ્વભરના લોકોમાં લક્ષદ્વીપની મુલાકાત માટે ઉત્તેજના પણ જાગી છે.

Related posts

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

રામાયણ ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાનો દેશભરમાં પ્રથમ પ્રયાસ વલસાડથી : 8 હજાર બાળકોએ પરીક્ષા આપી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપીની એમ.એન. મહેતા જનસેવા હોસ્‍પિટલમાં નવા ડેન્‍ટલ ઓ.પી.ડી.નો કરાયેલો શુભારંભ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્‍વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment