Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ તાલુકાનાં તીઘરા ગામના એક ગરીબ પરિવારના હેમલ રમેશભાઈ હળપતિએ જીવનમાં સંઘર્ષ સાથે અભ્‍યાસ પણ ચાલું રાખી તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતેથી અર્થશાષા વિષયમાં “SOCIO-ECONOMIC IMPACT OF TOURISM SECTOR IN DEVELOPMENT OF GUJARAT: A CASE STUDY OF SOUTH GUJARAT” શિર્ષક પર સી.એન. આર્ટ્‍સ એન્‍ડ બી.ડી. કૉમર્સ કોલેજ, કડીનાં પ્રિન્‍સીપાલશ્રી ડૉ. જી.ડી. ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ ભ્‍ત્ર્.ઝની પદવી હાંસલ કરી સમગ્ર હળપતિ સમાજ અને તીઘરા ગામને ગૌરવ અપાવ્‍યું છે. જે બદલ ગામનાં સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. તેમની આ ઝળહળતી સિધ્‍ધિ બદલ હળપતિ સમાજે ગૌરવની લાગણી અનુભવી હેમલભાઈને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્‍ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

Leave a Comment