April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અગામી 22 ડિસેમ્‍બરના ઐતિહાસિક શુભ દિને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવવા દેશ આખો થનગનાટ અનુભવી રહ્યો છે. ભારતભરનાઅગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે તે અનુક્રમે વાપી, સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ. કપિલ સ્‍વામીજીને પણ સત્તાવાર ભાવભર્યું આમંત્રણ મળ્‍યું છે. આ ઉપરાંત વાપીમાં હવેલીવાળા સ્‍વામીજીને પણ આમંત્રણ મળ્‍યું છે. વલસાડ જિલ્લામાંથી 4 લોકોને આમંત્રણ મળ્‍યું છે.

Related posts

નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ ચીખલીની સરાહનીય કામગીરી જિલ્લા કલેક્‍ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની મૂકબધિર બહેનને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah

Leave a Comment