Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અગામી 22 ડિસેમ્‍બરના ઐતિહાસિક શુભ દિને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવવા દેશ આખો થનગનાટ અનુભવી રહ્યો છે. ભારતભરનાઅગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે તે અનુક્રમે વાપી, સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ. કપિલ સ્‍વામીજીને પણ સત્તાવાર ભાવભર્યું આમંત્રણ મળ્‍યું છે. આ ઉપરાંત વાપીમાં હવેલીવાળા સ્‍વામીજીને પણ આમંત્રણ મળ્‍યું છે. વલસાડ જિલ્લામાંથી 4 લોકોને આમંત્રણ મળ્‍યું છે.

Related posts

ભારત સરકારના ‘ખેલો ઈન્‍ડિયા અને ફિટ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દમણમાં ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

vartmanpravah

Leave a Comment