Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અગામી 22 ડિસેમ્‍બરના ઐતિહાસિક શુભ દિને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવવા દેશ આખો થનગનાટ અનુભવી રહ્યો છે. ભારતભરનાઅગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે તે અનુક્રમે વાપી, સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ. કપિલ સ્‍વામીજીને પણ સત્તાવાર ભાવભર્યું આમંત્રણ મળ્‍યું છે. આ ઉપરાંત વાપીમાં હવેલીવાળા સ્‍વામીજીને પણ આમંત્રણ મળ્‍યું છે. વલસાડ જિલ્લામાંથી 4 લોકોને આમંત્રણ મળ્‍યું છે.

Related posts

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

Leave a Comment