Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આગામી 14મી એપ્રિલ, 2024ના રવિવારના સવારે 11:00 કલાકે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્‍મ જયંતિ પંચાયતના પટાંગણમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી સંપૂર્ણ બિન રાજકીય અને નીતિ-નિયમોના પાલન સાથે કરવામાં આવનાર હોવાનું દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

vartmanpravah

દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમે નિરાધાર બાળકો અંગે જાણ કરવા જાહેર જનતાને કરેલી અપીલ

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

Leave a Comment