Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

ચણોદથી મોટી સંખ્‍યામાં રેલી નિકળી વિવિધ રાજમાર્ગો ઉપર રેલી ફરી હતી

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની આજે રવિવારે વાપીમાં જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
ચણોદ આંબેડકર ચોક પાસે હજારોની સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા. શણગારેલા વાહનો સાથે જય ભીમરાવના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી ભડકમોરા-ચાર રસ્‍તા-ગુંજન થઈને પરત ચણોદ આવી હતી. વાપી પોલીસના ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ નિકળેલી રેલી શાંતિપૂર્વ માહોલમાં પુર્ણ થઈ હતી. ભારતવર્ષ આજે પણ ડો.બાબા સાહેબને કૃતાર્થ છે. રાષ્‍ટ્રનું બંધારણ અને તેમની દિર્ઘ દૃષ્‍ટિ આધિન આજે લોકશાહી 75ના વર્ષ તેમના રચેલા બંધારણ આધિન પુર્ણ કર્યા છે. વાપીમાં ડો.બાબા સાહેબની જન્‍મ જયંતિ ખુબ ધૂમધામ અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્‍ચે ઉજવાઈ હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

Leave a Comment