September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

વલસાડ-વાપીમાં ભાવિકો ડ્રેસકોડ સાથે જોડાયા :
પૂઢચ્યા વર્ષી લવકર્યાના ગગનભેદી નારા ગુંજ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થીના શુભ દિનથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવનાં દબદબાપૂર્વક પ્રારંભ થયો હતો. સેંકડો સુશોભિત ડેકોરેશન અને લાઈટીંગથી સજ્જ બનાવાયા હતા. અલગ અલગ પંડાલોમાં જુદી જુદી થીમ સાથે ગણેશજીની મૂર્તિઓ ભાવિકોએસ્‍થાપના કરી પૂજા-અર્ચના કરી હતી.
ગણેશ મહોત્‍સવમાં મહિમા અનુસાર દોઢ, ત્રણ, પાંચ, સાત અને દશ દિવસીય મૂર્તિઓની સ્‍થાપના કરાઈ હતી. ત્‍યારબાદ ગણેશ વિસર્જનનો દોર ચાલુ થઈ ગયો હતો. રોજેરોજ નદિ કિનારે, ઓવારે કે દરિયામાં આજે ભાવિકોએ મૂર્તિ વિસર્જન કર્યા હતા. ગણેશ મહોત્‍સવનો આજે અંતિમ દિવસે ભાવિકોએ તમામ શ્રીજીની મૂર્તિઓનું આદરભાવ ભક્‍તિ સાથે વિશાળ વિસર્જન યાત્રાઓ સમગ્ર જિલ્લામાં યોજાઈ હતી. ડીજેના તાલે હજારો ભાવિકો ઝુમતા-નાચતા દુંદાળા દેવની વિદાય આપી અગલે બરસ લૌકરિયાનું વચન પણ લીધું હતું.

Related posts

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્‍ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

Leave a Comment