September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે ડુંગરમાંથી બે જે.સી.બી. અને પાંચ ટ્રકો દ્વારા માટી ખનન કરાતું હોવાનું ગ્રામજનોના ધ્‍યાને આવતાં ગ્રામજનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદલોકોએ પોલીસ અને મામલતદારને ફોન કરતા પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને માટીમાફિયાઓને અટકાવવાને બદલે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલતદારે ગ્રામજનોને જણાવ્‍યું કે, આ જગ્‍યા કોઈ ખાનગી પાર્ટીની છે અને એમની પરવાનગીથી માટી ખનન કરવામાં આવી રહ્યું છે, એમ જણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

Leave a Comment