Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે ડુંગરમાંથી બે જે.સી.બી. અને પાંચ ટ્રકો દ્વારા માટી ખનન કરાતું હોવાનું ગ્રામજનોના ધ્‍યાને આવતાં ગ્રામજનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદલોકોએ પોલીસ અને મામલતદારને ફોન કરતા પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને માટીમાફિયાઓને અટકાવવાને બદલે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલતદારે ગ્રામજનોને જણાવ્‍યું કે, આ જગ્‍યા કોઈ ખાનગી પાર્ટીની છે અને એમની પરવાનગીથી માટી ખનન કરવામાં આવી રહ્યું છે, એમ જણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

vartmanpravah

Leave a Comment