Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નવરાત્રિનો તહેવાર આસો સુધ એકમથી સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે. આદ્યશક્‍તિ અંબામાતાએ મહિસાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. અને દશમાં દિવસે મહિષાસુર રાક્ષસને માર્યો હતો અને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્‍યા હતાં તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે.
સ્‍કૂલના આચાર્ય અનિલ આલ્‍ફાન્‍સો તેમજ મેડમ આની આલ્‍ફાન્‍સોએ કાર્યક્રમની શરૂઆત આરતી ગઈ પ્રસાદની વહેંચણી કરી હતી. બાળકો તેમજ શિક્ષકમિત્રોએ અલગ અલગ રંગબેરંગી ગરબામાં ડ્રેસપહેરી ગરબા ગાઈને નવરાત્રિનો તહેવાર આનંદથી ઉજવવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

Leave a Comment