October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નવરાત્રિનો તહેવાર આસો સુધ એકમથી સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે. આદ્યશક્‍તિ અંબામાતાએ મહિસાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. અને દશમાં દિવસે મહિષાસુર રાક્ષસને માર્યો હતો અને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્‍યા હતાં તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે.
સ્‍કૂલના આચાર્ય અનિલ આલ્‍ફાન્‍સો તેમજ મેડમ આની આલ્‍ફાન્‍સોએ કાર્યક્રમની શરૂઆત આરતી ગઈ પ્રસાદની વહેંચણી કરી હતી. બાળકો તેમજ શિક્ષકમિત્રોએ અલગ અલગ રંગબેરંગી ગરબામાં ડ્રેસપહેરી ગરબા ગાઈને નવરાત્રિનો તહેવાર આનંદથી ઉજવવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી નિધન

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

vartmanpravah

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment