March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નવરાત્રિનો તહેવાર આસો સુધ એકમથી સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે. આદ્યશક્‍તિ અંબામાતાએ મહિસાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. અને દશમાં દિવસે મહિષાસુર રાક્ષસને માર્યો હતો અને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્‍યા હતાં તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે.
સ્‍કૂલના આચાર્ય અનિલ આલ્‍ફાન્‍સો તેમજ મેડમ આની આલ્‍ફાન્‍સોએ કાર્યક્રમની શરૂઆત આરતી ગઈ પ્રસાદની વહેંચણી કરી હતી. બાળકો તેમજ શિક્ષકમિત્રોએ અલગ અલગ રંગબેરંગી ગરબામાં ડ્રેસપહેરી ગરબા ગાઈને નવરાત્રિનો તહેવાર આનંદથી ઉજવવામાં આવ્‍યો હતો.

Related posts

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

Leave a Comment