March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મુંબઈના મલાડમાં યોજાયેલાᅠકાર્યક્રમમાં વલસાડ વાપીમાં રહેતા અને દક્ષિણ ગુજરાત માહ્યાવંશીᅠએકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠસાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024 પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા માહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે.
મૂળ વલસાડ અને હાલ વાપીમાંરહેતા તેમજᅠશ્રી દક્ષિણ ગુજરાતᅠમાહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠમહારાષ્‍ટ્રના મલાડ પヘમિમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સંકુલમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘‘સાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024” પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા સમગ્રᅠમાહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે. મુંબઈમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાંᅠફિલ્‍મી કલાકારો, અભિનેતાઓ, જાણીતા ગાયકો, ટીવી કલાકારો સહિત મોટી હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ ગૌરાંગભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનની બાળકો સાથે કેક કાપી કરેલી ઉજવણી

vartmanpravah

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

Leave a Comment