July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મુંબઈના મલાડમાં યોજાયેલાᅠકાર્યક્રમમાં વલસાડ વાપીમાં રહેતા અને દક્ષિણ ગુજરાત માહ્યાવંશીᅠએકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠસાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024 પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા માહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે.
મૂળ વલસાડ અને હાલ વાપીમાંરહેતા તેમજᅠશ્રી દક્ષિણ ગુજરાતᅠમાહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠમહારાષ્‍ટ્રના મલાડ પヘમિમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સંકુલમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘‘સાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024” પુરસ્‍કારથી સન્‍માનવામાં આવતા સમગ્રᅠમાહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે. મુંબઈમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાંᅠફિલ્‍મી કલાકારો, અભિનેતાઓ, જાણીતા ગાયકો, ટીવી કલાકારો સહિત મોટી હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ નરોલીનું ગૌરવ

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરે કરેલી દાવેદારી

vartmanpravah

Leave a Comment