December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજરોજ ભારતીય જનસંઘના સ્‍થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની 105મી જન્‍મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં ખેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય સિમ્‍પલબેન પટેલ, ઘેલવાડ પંચાયત સભ્‍ય રક્ષાબેન, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ, શ્રી સંજયભાઈ મેહલભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી ગુડ્ડુભાઈ, શ્રી જતિનભાઈ, શ્રી સરનભાઈ મિલનભાઈના હોદ્દેદારો, શ્રી પ્રકાશભાઈ, શ્રી જીતુભાઈ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્‍ટે યોજાનારી ચૂંટણી

vartmanpravah

Leave a Comment