April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજરોજ ભારતીય જનસંઘના સ્‍થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની 105મી જન્‍મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં ખેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય સિમ્‍પલબેન પટેલ, ઘેલવાડ પંચાયત સભ્‍ય રક્ષાબેન, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ, શ્રી સંજયભાઈ મેહલભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી ગુડ્ડુભાઈ, શ્રી જતિનભાઈ, શ્રી સરનભાઈ મિલનભાઈના હોદ્દેદારો, શ્રી પ્રકાશભાઈ, શ્રી જીતુભાઈ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

Leave a Comment