March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વિસ્‍તારમાં શ્રમિકોનાં બાળકોને વિદ્યા દાનના ઉદ્દેશ્‍યથી વિદ્યાધામ વિદ્યાલય ચાલી રહેલ છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ થતી રહે છે. ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટના મીનાક્ષીબેન કરમરકરના સૌજન્‍ય થકી વિદ્યાધામ શાળાને 3 કોમ્‍યુટર દાનમાં મળ્‍યા હતા. વિદ્યાની દેવી સરસ્‍વતી રીઝે એવું સરસ ઉમદા કાર્ય! આ ઉમદા કાર્ય માટે શાળાના પ્રમુખ પ્રદીપ પાંડે તેમજ પ્રિન્‍સિપાલશ્રી જયાબેન રાઠોડે ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટનો આભાર માન્‍યો હતો.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરના અધ્‍યક્ષસ્‍થાને દાનહ જિલ્લા વિકાસ સમન્‍વય અને દેખરેખ (દિશા) સમિતિની મળેલી બેઠકઃ વિકાસના વિવિધ મુદ્દાની કરાયેલી સમીક્ષા

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

Leave a Comment