September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વિસ્‍તારમાં શ્રમિકોનાં બાળકોને વિદ્યા દાનના ઉદ્દેશ્‍યથી વિદ્યાધામ વિદ્યાલય ચાલી રહેલ છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ થતી રહે છે. ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટના મીનાક્ષીબેન કરમરકરના સૌજન્‍ય થકી વિદ્યાધામ શાળાને 3 કોમ્‍યુટર દાનમાં મળ્‍યા હતા. વિદ્યાની દેવી સરસ્‍વતી રીઝે એવું સરસ ઉમદા કાર્ય! આ ઉમદા કાર્ય માટે શાળાના પ્રમુખ પ્રદીપ પાંડે તેમજ પ્રિન્‍સિપાલશ્રી જયાબેન રાઠોડે ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટનો આભાર માન્‍યો હતો.

Related posts

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

Leave a Comment