April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વિસ્‍તારમાં શ્રમિકોનાં બાળકોને વિદ્યા દાનના ઉદ્દેશ્‍યથી વિદ્યાધામ વિદ્યાલય ચાલી રહેલ છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ થતી રહે છે. ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટના મીનાક્ષીબેન કરમરકરના સૌજન્‍ય થકી વિદ્યાધામ શાળાને 3 કોમ્‍યુટર દાનમાં મળ્‍યા હતા. વિદ્યાની દેવી સરસ્‍વતી રીઝે એવું સરસ ઉમદા કાર્ય! આ ઉમદા કાર્ય માટે શાળાના પ્રમુખ પ્રદીપ પાંડે તેમજ પ્રિન્‍સિપાલશ્રી જયાબેન રાઠોડે ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટનો આભાર માન્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

Leave a Comment