Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આમલી દત્ત ધામની સામે બંધ ઘરના ઓટલા ઉપરથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ દત્તધામ મંદિરની સામેના બંધ ઘરના ઓટલા ઉપર કોઈ અજાણ્‍યો વ્‍યક્‍તિ ગાદલો નાખીને સુતો હતો. જેને આજુબાજુના લોકોએ જોયા બાદ ચેક કરતા મૃત અવસ્‍થામાં હોવાનું માલૂમ થતા તાત્‍કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ આવી અને આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ આ યુવાન અંગે કોઈ જ જાણકારી નહીં મળતાં એની લાશને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં કોલ્‍ડસ્‍ટોરેજમાં રાખવામાં આવી છે. સેલવાસ પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે આ યુવાન અંગે કોઈને કોઈપણ જાતની જાણકારી મળે તો સેલવાસ પોલીસનો સંપર્ક કરવો.

Related posts

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

vartmanpravah

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ હાઈવેના બ્રિજ પર ટ્રકના કેબિનમાં લાગીઆગ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment