November 3, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાનહમાં લોકસભા પેટા ચૂંટણી સંદર્ભે સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત દરેક મતદાન કેન્‍દ્ર પર ઈવીએમ મશીનનો ઉપયોગ માટે સામાન્‍ય નાગરિકને જાણકારી આપવામાં આવી રહી છે અને એની સાથે એમને વોટ આપવા માટે પણ પ્રેરિત કરવામા આવી રહ્યા છે.
દાનહ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશમાં અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત મતદાતા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામા આવી રહ્યુ છે. એ માટે પંચાયત માર્કેટમાં શેરી-નાટકનું આયોજન કરવામા આવ્‍યું હતું. સાથે સાથે ઈવીએમ મશીનનો ઉપયોગની જાણકારી અને મતદાનનું મહત્‍વ જણાવતા એમને વોટ આપવા માટે પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા.

Related posts

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment