August 28, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાનહમાં લોકસભા પેટા ચૂંટણી સંદર્ભે સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત દરેક મતદાન કેન્‍દ્ર પર ઈવીએમ મશીનનો ઉપયોગ માટે સામાન્‍ય નાગરિકને જાણકારી આપવામાં આવી રહી છે અને એની સાથે એમને વોટ આપવા માટે પણ પ્રેરિત કરવામા આવી રહ્યા છે.
દાનહ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશમાં અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત મતદાતા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામા આવી રહ્યુ છે. એ માટે પંચાયત માર્કેટમાં શેરી-નાટકનું આયોજન કરવામા આવ્‍યું હતું. સાથે સાથે ઈવીએમ મશીનનો ઉપયોગની જાણકારી અને મતદાનનું મહત્‍વ જણાવતા એમને વોટ આપવા માટે પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા.

Related posts

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

ચીખલીના કુકેરી અને સુરખાઈમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરોના જર્જરિત મકાનથી ખુદ તાલુકા આરોગ્‍ય અધિકારી જ અજાણ!

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

Leave a Comment