April 2, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાનહમાં લોકસભા પેટા ચૂંટણી સંદર્ભે સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત દરેક મતદાન કેન્‍દ્ર પર ઈવીએમ મશીનનો ઉપયોગ માટે સામાન્‍ય નાગરિકને જાણકારી આપવામાં આવી રહી છે અને એની સાથે એમને વોટ આપવા માટે પણ પ્રેરિત કરવામા આવી રહ્યા છે.
દાનહ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશમાં અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત મતદાતા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામા આવી રહ્યુ છે. એ માટે પંચાયત માર્કેટમાં શેરી-નાટકનું આયોજન કરવામા આવ્‍યું હતું. સાથે સાથે ઈવીએમ મશીનનો ઉપયોગની જાણકારી અને મતદાનનું મહત્‍વ જણાવતા એમને વોટ આપવા માટે પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા.

Related posts

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

Leave a Comment