September 4, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
ભારતના બારજયોર્તિલિંગોમાંનું પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્‍લસ સુરક્ષા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર તરફથી આપેલ છે.
આ સુપ્રસિદ્ધ મંદિર કોસ્‍ટગાર્ડ સેનાના હેલિકૉપ્‍ટરે આજે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સવારે 10:35 એ સોમનાથ મહાદેવ મંદિરના વર્તુળ આકાર ચક્રાવો લગાવી કોસ્‍ટગાર્ડ એકસાઈઝ કરવામાં આવી હતી. જેથી મંદિર સુરક્ષામાં સજ્જગતા, સતર્ક અને સ્‍થળ જાણકારી લઈ સુરક્ષા વધુ સુદૃઢ બનવવામા આવી હતી.
આ હેલિકોપ્‍ટર ધરતીથી 700 મીટર ઉંચાઈ સુધી નીચું ઉડ્ડયન કરી સ્‍થળથી પરિચય મેળવ્‍યો હતો. સાથે સાથે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જે દરિયાના કિનારે આવેલા છે તે દરિયાઇ પટ્ટી ઉપર પણ ઘનિષ્‍ઠ પેટ્રોલિંગ કર્યુ હતું. સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષાની જવાબદારી નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી.ઉપાધ્‍યાય જાળવી રહ્યા છે તેઓએ પણ નિયમ અનુસાર સતર્કતા જાળવી હતી.
સોમનાથ મંદિરને હાલ ધરતી સુરક્ષા ગુજરાત પોલીસ દ્વારા અને દરિયાઈ સુરક્ષા સોમનાથ મરીન પોલીસ અને કોસ્‍ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે તેવું આજના દિવસ પુરતુ તેમજ ભવિષ્‍યમાં ઉપયોગી થઈ પડે, આકાશી સુરક્ષા ચક્રથી સાંકળવામા આવ્‍યું છે. હેલિકૉપ્‍ટરનું ઉડ્ડયન જામનગર ગુજરાતના બે પવિત્ર યાત્રાધામ સોમનાથ અને દ્વારકાને આજની એક્‍સાઇઝમાં સાંકળવામા આવ્‍યાહતા.

Related posts

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

લાંચમાં એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા વલસાડના મહિલા પી.એસ.આઈ. યેશા પટેલની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર

vartmanpravah

દમણના સચિવાલય સભાખંડમાં નગર રાજભાષા અને રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની મળેલી સંયુક્‍ત બેઠક

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

Leave a Comment