October 14, 2025
Vartman Pravah
દેશસેલવાસ

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

સંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે જણાવ્‍યું હતું કે, શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્‍ટ્રની બહાર ફક્‍ત એક જ જાહેરસભાને સંબોધી હતી, તે 1999માં સેલવાસમાં હતી. તે સમયે તેમણે આ પરિવારના આતંકને જડમૂળથી ઉખેડી નાંખવા આહ્‌વાન કર્યું હતું. જ્‍યારે આજે તેમના પોતાના વારસદારો આતંકને ટેકો આપતા જોવા મળે છે. પરંતુ દાદરા નગર હવેલીના લોકોએ નક્કી કર્યું છે કે, એક બાજુ આતંકનું ડબલ એન્‍જિન છે અને બીજી બાજુ ભાજપના વિકાસનું બેવડું એન્‍જિન છે, તેથી લોકોએ નિર્ણય લઈ લીધો છે કે હવે દાનહ પ્રદેશને ફરી ભય અને માફિયાગીરીના તાબે નહીં થવા દઈએ.

Related posts

સેલવાસ ન.પા.ના બીજી ટર્મના પ્રમુખ તરીકે રજની શેટ્ટી અને ઉપ પ્રમુખ પદે કિશનસિંહ પરમારની બિનહરિફ વરણી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

કુકેરી શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થનાર મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment