Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં બંધારણમાં સમાયેલા મુલ્‍યોને પોતાના જીવનમાં આત્‍મસાત કરવા લેવાયેલો સંકલ્‍પ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજે સંવિધાન દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ પંચાયતના પરિસરમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવના (આમુખ)નું વાંચન સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં સ્‍ટાફ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયના પરિસરમાં બંધારણની પ્રસ્‍તાવનાનું વાંચન કરી બંધારણમાં સમાયેલા મુલ્‍યોને પોતાના જીવનમાં આત્‍મસાત કરવાનો સંકલ્‍પ લેવાયો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટના, શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી સુલેખ દમણિયા, શ્રીમતી મધુબેન બારી,શ્રી રાહુલ ધોડી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ તિથલ બિચ પર સન્‍ડે સ્‍પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્‍સાહભેર દોડ્‍યા

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment