Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં બંધારણમાં સમાયેલા મુલ્‍યોને પોતાના જીવનમાં આત્‍મસાત કરવા લેવાયેલો સંકલ્‍પ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજે સંવિધાન દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ પંચાયતના પરિસરમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવના (આમુખ)નું વાંચન સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં સ્‍ટાફ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયના પરિસરમાં બંધારણની પ્રસ્‍તાવનાનું વાંચન કરી બંધારણમાં સમાયેલા મુલ્‍યોને પોતાના જીવનમાં આત્‍મસાત કરવાનો સંકલ્‍પ લેવાયો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટના, શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી સુલેખ દમણિયા, શ્રીમતી મધુબેન બારી,શ્રી રાહુલ ધોડી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

Leave a Comment