April 28, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી સેલવાસથી 18 કિલોમીટર પર આવેલ બોનતા ગામે આવેલ ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. શનિ અમાવસ્‍યાના દિને મોટી સંખ્‍યામાં અહીં ભક્‍તોએ શનિ મહારાજનું વિધિવત્‌ પૂજન કર્યું હતુ અને યજ્ઞનો પણ લાભ લીધો હતો.
શનિ અમાવસ્‍યાનું મહત્‍વ શાષાોમા ઉત્તમ ગણાવ્‍યું છે આ દિવસે શનિદેવનું વિધિવત્‌ પૂજન અને દાન કરવાથી શનિ દેવાની કળપા થાય છે એની સાથે પનોતીમાં રાહત મળે છે. બોનતા શનિધામ ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ ગત બે વર્ષ બાદ આજે ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામા લાભ શનિ ભક્‍તોએ લીધો હતો.

Related posts

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

વાપી ડાભેલ ચેકપોસ્‍ટ પરથી પોલીસે રોહિત રમેશ ગુપ્તા અને શિવમ રાયસાહેબ તિવારી નામના બે ઈસમોને દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડ્‍યા હતા.

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

Leave a Comment