June 13, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
હેલીકૉપ્‍ટર ક્રેસ દુર્ઘટનામાં દેશના ચીફ ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ શ્રી બિપિન રાવતજી અને એમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનું તમિલનાડુમાં આકસ્‍મિક નિધન થયું હતું. જેના કારણે આખો દેશ સ્‍તબ્‍ધ અને શોકાતૂર છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ યુવા મોરચા દ્વારા ઝંડાચોક સેલવાસ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શહેરના લોકો અને વિવિધ સંસ્‍થાના સભ્‍યોએ પણ ઉપસ્‍થિત રહી બે મિનિટનું મૌન પાળી પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘ભારતમાતા કી જય’ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

Related posts

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

Leave a Comment