July 28, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
હેલીકૉપ્‍ટર ક્રેસ દુર્ઘટનામાં દેશના ચીફ ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ શ્રી બિપિન રાવતજી અને એમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનું તમિલનાડુમાં આકસ્‍મિક નિધન થયું હતું. જેના કારણે આખો દેશ સ્‍તબ્‍ધ અને શોકાતૂર છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ યુવા મોરચા દ્વારા ઝંડાચોક સેલવાસ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શહેરના લોકો અને વિવિધ સંસ્‍થાના સભ્‍યોએ પણ ઉપસ્‍થિત રહી બે મિનિટનું મૌન પાળી પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘ભારતમાતા કી જય’ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

Related posts

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment