Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં આવેલ એક કિરાનાની દુકાનમાં શનિવારની રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવાપામી હતી. દુકાનનો સરસામાન બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન થયાનો અંદાજ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરસાડીમાં જય બાણેશ્વરી કિરાના સ્‍ટોર્સ નામની દુકાન માલિક કાન્‍તીભાઈ માલી ચલાવી રહ્યા છે. શનિવારે રાત્રે રાબેતા મુજબ કાન્‍તીભાઈ તેમની દુકાન બંધ કરીને ઘરે નિકળી ગયા હતા ત્‍યારે મોડી રાતે દુકાનમાંથી ધુવાડાના ગોટેગોટા દેખાતા આજુબાજુવાળાઓ કાન્‍તીભાઈને જાણ કરી હતી તેમજ સ્‍થાનિક પાણીની સગવડ મુજબ આગ બુઝાવવાની કોશિષ શરૂ કરી દીધી હતી. કાન્‍તીભાઈ ઘરેથી દુકાન દોડી આવ્‍યા હતા. તુરત પોલીસને જાણ કરવાની કોશિષ કરેલી પણ ફોન લાગ્‍યો નહોતો. અંતે જેમ તેમ કરી આગને લોકોએ બુઝાવી હતી. આગમાં લાખોનો સરસામાન બળીને ખાખ થઈ ગયાનું અનુમાન દુકાન માલિકે આપ્‍યું હતું.

Related posts

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ અલકાબેન શાહ

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

Leave a Comment