September 13, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
હેલીકૉપ્‍ટર ક્રેસ દુર્ઘટનામાં દેશના ચીફ ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ શ્રી બિપિન રાવતજી અને એમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનું તમિલનાડુમાં આકસ્‍મિક નિધન થયું હતું. જેના કારણે આખો દેશ સ્‍તબ્‍ધ અને શોકાતૂર છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ યુવા મોરચા દ્વારા ઝંડાચોક સેલવાસ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શહેરના લોકો અને વિવિધ સંસ્‍થાના સભ્‍યોએ પણ ઉપસ્‍થિત રહી બે મિનિટનું મૌન પાળી પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘ભારતમાતા કી જય’ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

Related posts

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના ઘેજમાં મુખ્‍યમાર્ગને અડીને નમેલા વીજપોલ અકસ્‍માતને આમંત્રી રહ્યા છે

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment