Vartman Pravah
સેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહ પ્રશાસનના અનાજ પુરવઠા વિતરણ વિભાગ દ્વારા હાલમાં કોરોના મહામારીને ધ્‍યાનમા લઈ રાશનકાર્ડ ધારકોને અલગ અલગ શાળાઓમા અનાજ વિતરણ કરવામા આવતુ હતુ. એની જગ્‍યાએ હવે સેલવાસ શહેરી વિસ્‍તારના લોકો માટે પુરવઠા વિતરણ વિભાગની કચેરી ખાતેથી જ બાયોમેટ્રિક મશીન પર કાર્ડધારકનો થમ્‍બ લઇ વ્‍યક્‍તિ દીઠ 3.9 કિલો ચોખા અને 1.9 કિલો ઘઉંનુ મફત વિતરણ કરવામા આવ્‍યું હતું.
જેનો લાભ લેવા માટે મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ કોવીડ-19ના નિયમોનું પાલન કરી સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે અનાજ વિતરણનો લાભ લીધો હતો.

Related posts

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિતે ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં બ્રોન્‍ઝ મેડલ જીતી રચ્‍યો ઇતિહાસ વિશ્વ સ્‍તરે મેડલ જીતનાર બોક્‍સર સુમિત કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્‍યા

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

Leave a Comment