April 18, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહ પ્રશાસનના અનાજ પુરવઠા વિતરણ વિભાગ દ્વારા હાલમાં કોરોના મહામારીને ધ્‍યાનમા લઈ રાશનકાર્ડ ધારકોને અલગ અલગ શાળાઓમા અનાજ વિતરણ કરવામા આવતુ હતુ. એની જગ્‍યાએ હવે સેલવાસ શહેરી વિસ્‍તારના લોકો માટે પુરવઠા વિતરણ વિભાગની કચેરી ખાતેથી જ બાયોમેટ્રિક મશીન પર કાર્ડધારકનો થમ્‍બ લઇ વ્‍યક્‍તિ દીઠ 3.9 કિલો ચોખા અને 1.9 કિલો ઘઉંનુ મફત વિતરણ કરવામા આવ્‍યું હતું.
જેનો લાભ લેવા માટે મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ કોવીડ-19ના નિયમોનું પાલન કરી સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે અનાજ વિતરણનો લાભ લીધો હતો.

Related posts

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment