March 4, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહ પ્રશાસનના અનાજ પુરવઠા વિતરણ વિભાગ દ્વારા હાલમાં કોરોના મહામારીને ધ્‍યાનમા લઈ રાશનકાર્ડ ધારકોને અલગ અલગ શાળાઓમા અનાજ વિતરણ કરવામા આવતુ હતુ. એની જગ્‍યાએ હવે સેલવાસ શહેરી વિસ્‍તારના લોકો માટે પુરવઠા વિતરણ વિભાગની કચેરી ખાતેથી જ બાયોમેટ્રિક મશીન પર કાર્ડધારકનો થમ્‍બ લઇ વ્‍યક્‍તિ દીઠ 3.9 કિલો ચોખા અને 1.9 કિલો ઘઉંનુ મફત વિતરણ કરવામા આવ્‍યું હતું.
જેનો લાભ લેવા માટે મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ કોવીડ-19ના નિયમોનું પાલન કરી સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે અનાજ વિતરણનો લાભ લીધો હતો.

Related posts

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment