March 3, 2026
Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્‍યારબાદ પાટોત્‍સવ નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સોલંકી પરિવારના સભ્‍યો દ્વારા પૂજા-અર્ચના અને ભજન કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

Related posts

તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ

vartmanpravah

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment