Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્‍યારબાદ પાટોત્‍સવ નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સોલંકી પરિવારના સભ્‍યો દ્વારા પૂજા-અર્ચના અને ભજન કિર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો બહોળી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

Related posts

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment